Home / Entertainment : Shefali Jariwala's wish fulfilled after her death

શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ પૂરી થઈ તેની ઈચ્છા, મ્યુઝિક ડાયરેક્ટરે લીધો આ નિર્ણય

શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ પૂરી થઈ તેની ઈચ્છા, મ્યુઝિક ડાયરેક્ટરે લીધો આ નિર્ણય

શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું અને તેના નિધનથી માત્ર તેના ફેન્સ અને પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આઘાત લાગ્યો છે. શેફાલી 'કાંટા લગા' ગીતથી જાણીતી થઈ હતી. 27 જૂનના રોજ અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે અભિનેત્રીએ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. અભિનેત્રીના નિધન પછી, રાધિકા રાવ અને 'કાંટા લગા' ગીતના મ્યુઝિક ડાયરેક્ટર વિનય સપ્રુએ સોશિયલ મીડિયા પર શેફાલી જરીવાલાને શ્રદ્ધાંજલિ આપી કહ્યું કે 'કાંટા લગા' ગીતની સિક્વલ કે રિમેક ક્યારેય નહીં બને. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon