Home / Entertainment : Shreyas Talpade denied involvement in fraud case

શ્રેયસ તલપડેએ છેતરપિંડી કેસમાં તોડ્યું મૌન, અભિનેતાએ કૌભાંડમાં સંડોવણીનો કર્યો ઈનકાર

શ્રેયસ તલપડેએ છેતરપિંડી કેસમાં તોડ્યું મૌન, અભિનેતાએ કૌભાંડમાં સંડોવણીનો કર્યો ઈનકાર

શ્રેયસ તલપડે પર ગુરુવાર, 27 માર્ચે ઉત્તર પ્રદેશમાં કરોડો રૂપિયાના ચિટ ફંડ કૌભાંડમાં સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, હવે 28 માર્ચે, તેની ટીમે અભિનેતાનું સત્તાવાર નિવેદન બહાર પાડીને આ અહેવાલોને નકારી કાઢ્યા અને કહ્યું કે તેનો આ છેતરપિંડી સાથે કોઈ સંબંધ નથી. આ કેસમાં શ્રેયસ ઉપરાંત અન્ય 14 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચિટ ફંડ કેસ પહેલા પણ, અભિનેતા પર છેતરપિંડીનો આરોપ લાગી ચૂક્યો છે. આ વર્ષની શરૂઆતમાં, શ્રેયસ તલપડે અને આલોક નાથ પર લખનૌના રોકાણકારો સાથે 9 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: Shreyas Talpade

Icon