Home / Gujarat / Surendranagar : 1146 people bitten by stray dogs in the city in 30 days

Surendranagar news: શહેરમાં 30 દિવસમાં 1146 લોકોને રખડતા શ્વાને કરડી ખાધા

Surendranagar news: શહેરમાં 30 દિવસમાં 1146 લોકોને રખડતા શ્વાને કરડી ખાધા

Surendranagar news: સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી રખડતા શ્વાનનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં આ રખડતા શ્વાનોએ 1146 શહેરીજનોને બચકાં ભર્યા હતા. જેથી નાગરિકો આ રખડતા શ્વાનથી કંટાળી તંત્ર સામે રોષ ઠાલવવા મજબૂર બન્યા છે. ચોમાસાના આગમનને પખવાડિયા કરતાં વધુ સમય થયો છતાં શ્વાનોએ નાગરિકોને ભોગ બનાવવાનું એના પહેલાથી શરૂ કરી દીધું હતું. આના લીધે રોજ સુરેન્દ્રનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં નિયમિત રીતે 50 દર્દીઓ શ્વાન કરડવાના આવી રહ્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon