Home / Gujarat / Surendranagar : Sudden surge in dengue-cholera cases in Surendranagar district

VIDEO: Surendranagar જિલ્લામાં ડેન્ગ્યુ- કોલેરાના કેસમાં અચાનક ઉછાળો, 20થી વધુ બાળકો કમળાગ્રસ્ત

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં ડેંગ્યુ- કોલેરાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણમાં 20થી વધુ બાળખને કમળાની અસર છે. કમળો પાણીજન્ય રોગ છે. હાલમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પીવાનું પાણી વિતરણ કરતા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે. શહેરીજનોને ફિલ્ટર કર્યા વિનાનું પાણી વિતરિત કરાઈ રહ્યું છે. જેના પગલે પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર સહિત 3 લાખની જનતાને ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીજન્ય રોગોના કારણે શરદી ઉધરસ તાવ અને કમળાના રોગો થયો હોવાનો બહાર આવ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon