Home / Gujarat / Kheda : Closed-door meeting of various swami with main kothari

સ્વામિનારાયણ સાધુઓની બફાટ મામલે વડતાલમાં મુખ્ય કોઠારીની વિવિધ સ્વામીઓ સાથે બંધ બારણે બેઠક

સ્વામિનારાયણ સાધુઓની બફાટ મામલે વડતાલમાં મુખ્ય કોઠારીની વિવિધ સ્વામીઓ સાથે બંધ બારણે બેઠક

છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સાધુ સંતો દ્વારા એનકેન પ્રકારે વિવાદિત નિવેદન આપવામાં આવી રહ્યા છે. એવામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા બફાટને મામલે વડતાલ ખાતે સંતોની બંધ બારણે બેઠક મળી હતી. અવારનવાર સ્વામિનારાયણ સાધુ સંતો દ્વારા કરવામા આવતા બફાટ મામલે ચર્ચા થઈ હતી. વડતાલ સત્સંગ સભાના પ્રમુખ નૌતમ સ્વામી મહારાજના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon