Home / Gujarat / Ahmedabad : Sahajanand Swami's birthday controversy

'સહજાનંદ સ્વામીનો જન્મદિન રામનવમીએ નથી...' સનાતન ધર્મ મંદિરના સ્વામી ગૌરાંગ શરણે પુરાવા કર્યા રજૂ

'સહજાનંદ સ્વામીનો જન્મદિન રામનવમીએ નથી...' સનાતન ધર્મ મંદિરના સ્વામી ગૌરાંગ શરણે પુરાવા કર્યા રજૂ

સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ દિવસેને દિવસે વધુ વકરતો જાય છે. એવામાં હવે સ્વામિનારાયણના ભગવાન સહજાનંદ સ્વામીનો જન્મ દિવસ રામનવમીના દિવસે ઉજવવાને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેને પગલે, હિંમતનગરમાં આવેલા સનાતન ધર્મ મંદિર શ્રી ગોપાલ વૈષ્ણવ પીઠ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: swaminarayan

Icon