Home / Gujarat / Rajkot : Swamis are incarnations of Hindu gods and goddesses in previous lives

સ્વામીઓ પૂર્વજન્મમાં હિંદુ દેવી દેવતાઓના અવતાર હોવાનો ઉલ્લેખ કરતું રાજકોટના JAPS મંદિરનું પોસ્ટર વાયરલ

સ્વામીઓ પૂર્વજન્મમાં હિંદુ દેવી દેવતાઓના અવતાર હોવાનો ઉલ્લેખ કરતું રાજકોટના JAPS મંદિરનું પોસ્ટર વાયરલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય તથા તેમના સાધુઓ કોઈને કોઈ પ્રકારે વિવાદમાં સપડાયા કરે છે. સ્વામિનારાયણ સાધુઓના બફાટ વચ્ચે હવે મંદિર પણ વિવાદમાં સપડાયું છે. રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં આવ્યો છે. રાજકોટના રૈયા રોડ પરનું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. રાજકોટમાં જાગાસ્વામી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં સપડાયું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon