26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ પૈકીના એક તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ આજે ભારત લાવવામાં આવી રહ્યો છે. અજમલ કસાબ પછી તહવ્વુર રાણા 26/11 હુમલાનો બીજો ગુનેગાર છે જેને જીવતો પકડવામાં આવ્યો છે.
26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ પૈકીના એક તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ આજે ભારત લાવવામાં આવી રહ્યો છે. અજમલ કસાબ પછી તહવ્વુર રાણા 26/11 હુમલાનો બીજો ગુનેગાર છે જેને જીવતો પકડવામાં આવ્યો છે.