તંત્રની લાપરવાહીના લીધે સુરતના લાખો લોકો ખાડીપૂરથી હેરાન થઈ રહ્યાં છે, ત્યારે હવે સુરતીઓના માથે તાપી પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. હજું તો ચોમાસાની સિઝનની શરૂઆત છે ત્યારે જ ખાડીપૂરે શહેરમાં તબાહી સર્જી છે, ત્યારે હવે નવી ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

