Home / Entertainment : The Family Man 3 release know when Manoj Bajpayee will return as Shrikant Tiwari

કન્ફર્મ થઈ ગઈ 'The Family Man 3' ની રિલીઝ! જાણો શ્રીકાંત તિવારી તરીકે ક્યારે પરત ફરશે મનોજ બાજપેયી

કન્ફર્મ થઈ ગઈ 'The Family Man 3' ની રિલીઝ! જાણો શ્રીકાંત તિવારી તરીકે ક્યારે પરત ફરશે મનોજ બાજપેયી

મનોજ બાજપેયીની થ્રિલર સિરીઝ 'ધ ફેમિલી મેન' (The Family Man) ભારતની સૌથી લોકપ્રિય સિરીઝમાંથી એક છે. અત્યાર સુધી આ સિરીઝની બે સિઝન રિલીઝ થઈ છે અને બંને દર્શકોને ખૂબ ગમી છે. આ સિરીઝમાં એક્શન અને રમૂજ પણ છે. સિરીઝની વાર્તા એક મિડલ ક્લાસના વ્યક્તિ શ્રીકાંત તિવારી વિશે છે, જે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના સ્પેશિયલ સેલ માટે કામ કરે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon