પંચમહાલ જિલ્લામાં એકવાર ફરી મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટના સામે આવી છે. ગોધરા તાલુકામાં આવેલા ભામૈયા ગામના રંગેશ્વર મહાદેવ મંદિરમાં અસામાજિક તત્ત્વો દ્વારા તોડફોડ કરી ચોરી કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
પંચમહાલ જિલ્લામાં એકવાર ફરી મંદિરમાં તોડફોડ અને ચોરીની ઘટના સામે આવી છે. ગોધરા તાલુકામાં આવેલા ભામૈયા ગામના રંગેશ્વર મહાદેવ મંદિરમાં અસામાજિક તત્ત્વો દ્વારા તોડફોડ કરી ચોરી કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.