કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં કર્ણાટકના પ્રવાસી મંજુનાથનો પણ સમાવેશ થાય છે. તેમની પત્નીની નજર સામે જ તેમને ગોળી મારી દેવામાં આવી હતી અને આતંકવાદીઓએ તેમની પત્નીને કહ્યું કે જઈને મોદીને કહી દે.
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં કર્ણાટકના પ્રવાસી મંજુનાથનો પણ સમાવેશ થાય છે. તેમની પત્નીની નજર સામે જ તેમને ગોળી મારી દેવામાં આવી હતી અને આતંકવાદીઓએ તેમની પત્નીને કહ્યું કે જઈને મોદીને કહી દે.