Home / Trending : Why is world poetry day celebrated on 21st-march

World Poetry Day / 21 માર્ચે જ શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ કવિતા દિવસ, જાણો તેની પાછળની વાર્તા

World Poetry Day / 21 માર્ચે જ શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ કવિતા દિવસ, જાણો તેની પાછળની વાર્તા

વિશ્વમાં કલાના પ્રેમીઓ ઘણા છે. વિશ્વમાં કલાકારોનું ખૂબ સન્માન થાય છે. ખાસ કરીને સાહિત્યના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું. કવિતાને વિવિધ ભાષાઓમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. પરંતુ તેમની લાગણી સમાન છે. જોન કીટ્સની Poetry હોય કે મિર્ઝા ગાલિબની ગઝલ હોય કે મુક્તિબોધની કવિતા હોય. આ બધું વાંચવાનો પોતાનો જ આનંદ છે. આજે એટલે કે 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ (World Poetry Day) ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વ કવિતા દિવસ 21 માર્ચે જ શા માટે ઉજવવામાં આવે છે? આની પાછળની વાર્તા શું છે? ચાલો તમને અ વિશે જણાવીએ.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon