Home / India : 'who attend funerals of terrorists should not talk about civilian security', India in UNSC

'આતંકીઓના અંતિમ સંસ્કારમાં જનારાઓએ નાગરિક સુરક્ષા વિશે વાત ન કરવી જોઈએ', UNSCમાં ભારતનો પાક. પર પ્રહાર

'આતંકીઓના અંતિમ સંસ્કારમાં જનારાઓએ નાગરિક સુરક્ષા વિશે વાત ન કરવી જોઈએ', UNSCમાં ભારતનો પાક. પર પ્રહાર

India Slams Pakistan at UN: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પાખંડની પોલ ખોલતા કહ્યું કે, એક એવો દેશ જે આતંકવાદી અને નાગરિકોની વચ્ચે કોઈ અંતર નથી કરતું તેને નાગરિકોની સુરક્ષા વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાની સેનાએ આ મહિનાની શરૂઆતમાં જાણીજોઈને ભારતીય સરહદી ગામો પર ગોળીબાર કર્યો, જેમાં નાગરિકોના મોત નિપજ્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon