ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ગઈકાલે સોમવારે (12 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ આજે પત્ની અનુષ્કા સાથે વૃંદાવન ગયો હતો. બંને સંત પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા હતા.
ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ગઈકાલે સોમવારે (12 મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ આજે પત્ની અનુષ્કા સાથે વૃંદાવન ગયો હતો. બંને સંત પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા હતા.