જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે યુવકે ગળાફાંસો ખાઈ લીધો છે. બે દિવસ પહેલા જ લગ્ન થયેલા યુવકે આપઘાત ( committed suicide ) કરતાં ગામમાં શોકમગ્ન વાતાવરણ બની ગયું છે. junagadh ના યુવકે વનવિભાગની નર્સરીના ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ગ્રામમજનોએ યુવકને વન વિભાગની નર્સરીના ઝાડ સાથે લટકતો જોતા જ પોલીસને જાણ કરી હતી.

