Home / Gujarat / Ahmedabad : Accident in Narol, 3 youths died while cleaning a well

અમદાવાદ : નારોલમાં મોટી દુર્ઘટના, ખાળકૂવો સાફ કરવા ઉતરેલા 3 યુવકોના મોત

અમદાવાદ : નારોલમાં મોટી દુર્ઘટના, ખાળકૂવો સાફ કરવા ઉતરેલા 3 યુવકોના મોત

અમદાવાદ : નારોલમાં વૃંદાવન સોસાયટીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખાળકૂવો સાફ કરવા ઉતરેલા ત્રણ યુવકોના ગૂંગળામણથી મોત થયા છે. ખાળકુવાનું સમારકામ કરવા એક યુવક અંદર ઉતર્યો હતો. ઘણા સમય બાદ પણ યુવક બહાર નહી આવતા બીજો અને ત્યારબાદ ત્રીજો યુવક ખાળકુવામાં બચાવ કાર્ય માટે ઉતર્યો હતો. આમ ખાળકૂવામાં ઉતરેલા ત્રણેય યુવકોના મોત થયા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon