Home / India : 6 terrorists killed in Kashmir in 24 hours, 8 still missing;

કાશ્મીરમાં 24 કલાકમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા, ૮ હજુ ગુમ; સુરક્ષા દળોએ જણાવી અભિયાનની સફળતા

કાશ્મીરમાં 24 કલાકમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા, ૮ હજુ ગુમ; સુરક્ષા દળોએ જણાવી અભિયાનની સફળતા

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. આના પરિણામે, 24 કલાકમાં, સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા  એન્કાઉન્ટરમાં 6 ખૂંખાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, આઠ આતંકવાદીઓની શોધ હજુ પણ ચાલુ છે. આજે જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેના અને CRPFના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આતંકવાદીઓ સામે ચલાવવામાં આવી રહેલા અભિયાનની સફળતાની વાર્તા જણાવી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon