Home / Gujarat / Aravalli : Bhikkhusingh boasted that his workers had retrieved 200 bodies in the disaster

VIDEO/ Plane દુર્ઘટનામાં પોતાના કાર્યકરે 200 મૃતદેહ કાઢ્યાનો ભિખુસિંહે જશ ખાંટ્યો, મંત્રીના નિવેદનથી તંત્ર સામે ઉઠ્યા સવાલ

એક તરફ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુખદ ઘટના બની છે તો બીજી તરફ ભાજપના મંત્રીએ આ સંવેદનશીલ પરિસ્થિતિનો ઉપયોગ કરી ડંફાસો મારી હતી. ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી ભિખુસિંહ પરમારે પોતાના કાર્યકરોએ 200 મૃતદેહ કાઢ્યા હોવાનો જશ ખાંટ્યો હતો. તેમજ રાજ્યમંત્રીના આ નિવેદન બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો ભાજપ કાર્યકરે 200 મૃતદેહ કાઢ્યા હોય તો તંત્ર તે સમયે શું કામગીરી કરી રહ્યું હતું?

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon