Ahmedabad Plane Crash News: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે પહેલો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. મૃતકનો DNA મેચ થતાં તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. હાલ ૩૯ લોકોના DNA મેચ થયા છે. તે પૈકી ૫-૫ પરિવારોને હાલ બોલાવવામાં આવી રહ્યા છે. તબક્કાવાર રિપોર્ટ આવતા બોડી સોંપવામાં આવશે. નવા પોસ્ટમોટર્મ રૂમથી મૃતદેહ સોંપવાની શરૂઆત કરવામાં આવી છે.

