Home / Gujarat / Gandhinagar : MLAs, office bearers all got percentage in MNREGA scam: Vasava

'ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી', મનરેગા કૌભાંડમાં મનસુખ વસાવાનો આક્ષેપ

'ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી', મનરેગા કૌભાંડમાં મનસુખ વસાવાનો આક્ષેપ

ભરુચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભરુચના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડમાં મોટો ધડાકો કરતાં જણાવ્યું છે કે, કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon