Home / Gujarat / Amreli : A sweet shop owner committed suicide due to harassment by a moneylender

Amreli News: વ્યાજખોરના ત્રાસથી સ્વીટની દુકાન ધરાવતા વેપારીએ જીવન ટૂંકાવ્યું, 8 સામે ફરિયાદ; 2 ઝડપાયા

Amreli News: વ્યાજખોરના ત્રાસથી સ્વીટની દુકાન ધરાવતા વેપારીએ જીવન ટૂંકાવ્યું, 8 સામે ફરિયાદ; 2 ઝડપાયા

Amreli News: સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ આઠ શખ્સો પાસેથી વેજે પૈસા લીધા હતા. ત્યારે વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવાની ધમકીઓ આપતા હતા. જેને લઇને અશોકભાઈ તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon