Amreli News: સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ આઠ શખ્સો પાસેથી વેજે પૈસા લીધા હતા. ત્યારે વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવાની ધમકીઓ આપતા હતા. જેને લઇને અશોકભાઈ તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

