Home / Gujarat / Junagadh : Arvind Kejriwal campaigned for Gopal Italia in Visavadar

'ભાજપ ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે, હું રાજકારણ છોડી દઇશ'-કેજરીવાલ

'ભાજપ ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે, હું રાજકારણ છોડી દઇશ'-કેજરીવાલ

ગુજરાતમાં બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, ગુજરાતના AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, AAPના નેતા ચૈતર વસાવા હાજર રહ્યાં હતા. આ દરમિયાન કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon