ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. 'સ્ટેટિક ફાયર' પરીક્ષણ પછી બૂસ્ટરના નિરીક્ષણ દરમિયાન પ્રવાહી ઓક્સિજન (LOx) લીકેજ મળી આવ્યા બાદ મિશનને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. 'સ્ટેટિક ફાયર' પરીક્ષણ પછી બૂસ્ટરના નિરીક્ષણ દરમિયાન પ્રવાહી ઓક્સિજન (LOx) લીકેજ મળી આવ્યા બાદ મિશનને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.