Ankleshwar News:ભરુચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામના રામજી મંદિરની પાછળ આવેલા તળાવમાં આમળાખાડીનું દુષિત પાણી ભળતા જળચર પ્રાણીઓના મોત નિપજ્યા છે. જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે.
Ankleshwar News:ભરુચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામના રામજી મંદિરની પાછળ આવેલા તળાવમાં આમળાખાડીનું દુષિત પાણી ભળતા જળચર પ્રાણીઓના મોત નિપજ્યા છે. જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે.