Home / Gujarat / Bharuch : Bharuch: Rs. 1500 crore scam in the name of toilets in tribal areas

Bharuch: આદિવાસી વિસ્તારોમાં શૌચાલયના નામે રુ.1500 કરોડનું કૌભાંડ

Bharuch: આદિવાસી વિસ્તારોમાં શૌચાલયના નામે રુ.1500 કરોડનું કૌભાંડ

ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753  ગામમાં 100 ટકા શૌચાલય બની ગયા હોવાનું સરકાર અને અધિકારીઓ કહી રહ્યા છે પણ હકીકત એ છે કે ઘણા ગામોના આદિવાસી નવીનગરી વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષથી શોચાલય બન્યા જ નથી. આજે પણ જાહેરમાં શૌચ કરવા માટે લોકો મજબૂર બનતા અધિકારીઓએ શૌચાલયનું કૌભાડ કર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon