Home / Gujarat / Banaskantha : Change in Darshan and Aarti timings in Ambaji on the occasion of Chaitri Navratri

ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજીમાં મા અંબાના દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજીમાં મા અંબાના દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

ચૈત્રી નવરાત્રિ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિના પર્વે મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે. જેને લઈને ભક્તોની ભારે ભીડ જામે છે. એવામાં શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે પાવાગઢ અને અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon