Home / Gujarat / Junagadh : Why were there slogans of Jawahar Chavda Zindabad after Gopal Italia's victory in Visavadar?

ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત બાદ ભાજપના નેતા જવાહર ચાવડા જિંદાબાદના નારા કેમ લાગ્યા? શું છે કારણ

ગુજરાતમાં વિધાનસભાની બે બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. કડી વિધાનસબા બેઠક પર ભાજપ જ્યારે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઇટાલિયાની જીત બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના નેતા જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon