Home / India : Helicopter crashes in Kedarnath Dham gujarati news

કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર થયું ક્રેશ, 5 લોકોના કરૂણ મોત

કેદારનાથ ધામમાં હેલિકોપ્ટર થયું ક્રેશ, 5 લોકોના કરૂણ મોત

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર મોટી દુર્ઘટના બની છે. રવિવારે કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરમાં પાઇલોટ સહિત કુલ 6 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આર્યન કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટના ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ નારાયણ વચ્ચે બની હતી. હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના અંગે માહિતી આપતાં ઉત્તરાખંડના એડીજી લો એન્ડ ઓર્ડર ડૉ. વી મુરુગેશને જણાવ્યું હતું કે દેહરાદૂનથી કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડમાં ગુમ થઈ ગયું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon