Home / Entertainment : Trailer of Akshay Kumar's new film on Jallianwala Bagh massacre, 'Kesari Chapter-2' released

જલિયાવાલા બાગ હત્યાકાંડ પર અક્ષય કુમારની નવી ફિલ્મ, 'કેસરી ચેપ્ટર-2'નું ટ્રેલર રિલીઝ

જલિયાવાલા બાગ હત્યાકાંડ પર અક્ષય કુમારની નવી ફિલ્મ, 'કેસરી ચેપ્ટર-2'નું ટ્રેલર રિલીઝ

Kesari Chapter 2 Trailer Out: અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર-2' ના ટીઝર રિલીઝ પછી હવે ફાઈનલી ટ્રેલર પણ આજે એટલે 3 એપ્રિલ, 2025એ મેકર્ઝએ રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અભિનેતા આર માધવન અને એક્ટ્રેસ અનન્યા પાંડે પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જેમાં 1919 માં થયેલા ક્રૂર જલિયાવાલા બાગ હત્યાકાંડના વિષે દેખાડવામાં આવ્યું છે.  ફિલ્મમાં સ્ટાર્સ વકીલનું કેરેક્ટર પ્લે કરતા દેખાઈ રહ્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon