Home / India : High alert after intelligence inputs, terrorists may target railway stations and Kashmiri Pandits

ગુપ્તચર માહિતી બાદ હાઈ એલર્ટ, આતંકવાદીઓ રેલ્વે સ્ટેશનો અને કાશ્મીરી પંડિતોને બનાવી શકે છે નિશાન 

ગુપ્તચર માહિતી બાદ હાઈ એલર્ટ, આતંકવાદીઓ રેલ્વે સ્ટેશનો અને કાશ્મીરી પંડિતોને બનાવી શકે છે નિશાન 

દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશની સરહદો પર હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. સરહદ પર વધારાના સૈનિકો તૈનાત કરીને, 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon