Home / India : Pahalgam Attack Attackers Different From Released Sketch: NIA Interrogation Reveals

Pahalgam Attackના હુમલાખોરો જાહેર કરાયેલા સ્કેચથી અલગ : NIA ની પૂછપરછમાં ખુલાસો

Pahalgam Attackના હુમલાખોરો જાહેર કરાયેલા સ્કેચથી અલગ : NIA ની પૂછપરછમાં ખુલાસો

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના Pahalgamમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મોટો સંકેત મળ્યો છે. તપાસ એજન્સીએ કહ્યું છે કે હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. બે કાશ્મીરી નાગરિકો, પરવેઝ અહેમદ જોથર અને બશીર અહેમદ જોથરની ધરપકડ બાદ આ ખુલાસો થયો છે. બંને પર હુમલાખોરોને તેમના ઘરમાં રહેવા, ખોરાક અને અન્ય સુવિધાઓ પૂરી પાડવાનો આરોપ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon