રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા. તમને જણાવી દઈએ કે, પહેલા તબક્કામાં 71 પ્રતિષ્ઠિત હસ્તીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે શારદા સિંહા (મરણોત્તર) અને કુમુદિની રજનીકાંત લાખિયા (મરણોત્તર) ને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને અન્ય લોકોને પણ અન્ય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

