Home / Gujarat / Amreli : Gujarat ATS to question Amreli Maulana over Pakistan connection

અમરેલીના મૌલાનાના પાકિસ્તાન કનેક્શન મામલે થઇ શકે છે મોટા ખુલાસા, ગુજરાત ATS કરશે પૂછપરછ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં છે. ગુજરાતમાં પણ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી-પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે અમરેલી જિલ્લાના ધારીમાં  મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોવીની શંકાથી ભારે દોડધામ મચી ગઇ હતી.  મૌલાનાને ગુજરાત ATSની ઓફિસે લાવવામાં આવ્યો છે જ્યાં પૂછપરછમાં મોટા ખુલાસા થઇ શકે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon