Home / Gujarat / Ahmedabad : Congress workers and locals protest with anonymous people at Rakhial Muktidham

VIDEO: સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર માટે લેવાય છે વધુ રૂપિયા, રખિયાલ મુક્તિધામ ખાતે લોકોનો વિરોધ

અમદાવાદના રખિયાલ મુક્તિધામ ખાતે કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર અને કમિશનરની નનામી બનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.  સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે વધુ પૈસા લેવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અગ્નિસંસ્કારના વધુ પૈસા લેવાને કારણે મધ્યમ વર્ગના લોકો ખુલ્લી લૂંટનો ભોગ બની રહ્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon