Home / India : Sanjay Raut's big claim about Pahalgam terrorist attack, "terrorists of the attack joined BJP..."

પહેલગામ આતંકવાદી હુમલા અંગે સંજય રાઉતનો મોટો દાવો, "હુમલાના આતંકવાદી ભાજપમાં જોડાઈ..."

પહેલગામ આતંકવાદી હુમલા અંગે સંજય રાઉતનો મોટો દાવો, "હુમલાના આતંકવાદી ભાજપમાં જોડાઈ..."

પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ મુદ્દે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કરતાં ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું કે, એક દિવસ આ છ આતંકવાદી ભાજપમાં જોડાઈ શકે છે, તેથી તેઓ પકડમાં આવી રહ્યા નથી. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં 26 પર્યટકોના મોત થયા હતાં. ઘટનાને 38 દિવસ થયા હોવા છતાં આ હુમલામાં સામેલ છ આતંકવાદી પકડાયા નથી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon