Home / India : Sonia Gandhi raises questions on Modi government's foreign policy

સોનિયા ગાંધીએ મોદી સરકારની વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ, ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ પર શું કહ્યું?

સોનિયા ગાંધીએ મોદી સરકારની વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ, ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ પર શું કહ્યું?

કોંગ્રેસના ચેરપર્સન અને સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ઇરાન ઇઝરાયેલ યુદ્ધને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે અને ઇઝરાયેલ હુમલાની ટીકા કરી છે. સોનિયા ગાંધીએ ભારત સરકારના ચુપ રહેવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. એક લેખમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, ઇઝરાયેલ ખુદ પરમાણુ શક્તિ છે પરંતુ ઇરાનને પરમાણુ હથિયાર ના હોવા પર પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ ઇઝરાયેલનું ડબલ માપદંડ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon