Home / Gujarat / Kheda : Uttarsanda to Vadtal bridge closed for 50 days

VIDEO: ઉત્તરસંડાથી વડતાલનો બ્રિજ 50 દિવસ માટે બંધ, યાત્રાધામ દર્શનાર્થે જવા અપનાવો આ વૈકલ્પિક માર્ગ

ખેડા જિલ્લાનું યાત્રાધામ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. એમાંય પૂર્ણિમાના પર્વે લાખો ભક્તો ગુજરાતભરમાંથી આવે છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાંથી આવતા ભક્તો ખેડા થઈ ઉત્તરસંડાથી વડતાલ જતા હોય છે. ત્યારે આજથી 50 દિવસ એટલે કે 29 ઓગસ્ટ સુધી ઉત્તરસંડાથી વડતાલને જોડતો બ્રિજ બંધ રહેશે. જેને પગલે શ્રાવણ મહિનામાં વડતાલ દર્શનાર્થે આવતા હરિભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.  

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon