Home / India : WAQF law was enacted after the Supreme Court's order, Jagdambika Pal

સુપ્રીમના આદેશ બાદ WAQF કાયદો ઘડાયો, ખામી નીકળી તો રાજીનામું આપી દઈશઃ જેપીસી અધ્યક્ષ

સુપ્રીમના આદેશ બાદ WAQF કાયદો ઘડાયો, ખામી નીકળી તો રાજીનામું આપી દઈશઃ જેપીસી અધ્યક્ષ

WAQF Bill માં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનો વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે પોતે વક્ફ કાયદામાં કેટલીક ખામીઓ હોવાનું કહી સ્પષ્ટતા માગી છે. જેના પર આ કાયદાનું નિર્માણ કરનારી જેપીસી (જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી)ના અધ્યક્ષ જગદંબિકા પાલે દાવો કર્યો છે કે, જો કાયદામાં એક પણ ખામી નીકળી, તો હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશ. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon