અમદાવાદ શહેરમાં પ્રેરક શાહની ભાજપે શહેર અધ્યક્ષ પદે નિમણુક કરતા અનેક કાર્યકર્તાઓના મોતિયા મરી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.આજે તેમણે પદભાર તો સંભાળ્યો પરંતુ ચર્ચા એક જ હતી કે અમદાવાદ શહેરની વિધાનસભાની 16 સીટ શું આ પ્રેરક શાહ ભાજપને જીતાડી શકશે ?
અમદાવાદ શહેરમાં પ્રેરક શાહની ભાજપે શહેર અધ્યક્ષ પદે નિમણુક કરતા અનેક કાર્યકર્તાઓના મોતિયા મરી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.આજે તેમણે પદભાર તો સંભાળ્યો પરંતુ ચર્ચા એક જ હતી કે અમદાવાદ શહેરની વિધાનસભાની 16 સીટ શું આ પ્રેરક શાહ ભાજપને જીતાડી શકશે ?