Home / India : Encounter begins against terrorists in Udhampur ahead of Amarnath Yatra

અમરનાથ યાત્રા પહેલા ઉધમપુરમાં એન્કાઉન્ટર શરૂ, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો 

અમરનાથ યાત્રા પહેલા ઉધમપુરમાં એન્કાઉન્ટર શરૂ, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો 

અમરનાથ યાત્રા શરૂ થવાના એક અઠવાડિયા પહેલા જ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon