Home / India : Jammu: Accident on Amarnath Yatra route, 36 pilgrims injured after five buses collide

Jammu: અમરનાથ યાત્રા રૂટ પર અકસ્માત, પાંચ બસો અથડાતા 36 શ્રદ્ધાળુઓ ઘાયલ

Jammu: અમરનાથ યાત્રા રૂટ પર અકસ્માત, પાંચ બસો અથડાતા 36 શ્રદ્ધાળુઓ ઘાયલ

Jammu and Kashmir Bus accident : જમ્મુના રામબનમાં શનિવારે પાંચ બસો વચ્ચે પરસ્પર ટક્કર થઈ જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના તો અહેવાલ નથી આવ્યા પણ આ અકસ્માતમાં ઓછામાં ઓછા  36 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે જે અમરનાથની તીર્થયાત્રાએ જઇ રહ્યા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon