Home / Gujarat / Gandhinagar : Shortage of 16 thousand Anganwadis in Gujarat

ગુજરાતમાં 16 હજાર આંગણવાડીઓની ઘટ, 64 લાખ બાળકો પોષણ યોજનાના લાભથી વંચિતઃ ખુલી સરકારની પોલ

ગુજરાતમાં 16 હજાર આંગણવાડીઓની ઘટ, 64 લાખ બાળકો પોષણ યોજનાના લાભથી વંચિતઃ ખુલી સરકારની પોલ

ગુજરાતમાં 16,045 આંગણવાડીઓની ઘટ હોવાથી 37.33 લાખ બાળકો આંગણવાડીઓનો લાભ મેળવવાથી વંચિત રહ્યા હોવાનું બાળ વિકાસ સેવાઓની યોજનાઓના અમલીકરણના ઓડિટ અંગેનો શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. બીજી તરફ સહાયક પોષણ યોજનાનો લાભ મેળવવાથી કુલ 4.63 કરોડ બાળકોમાંથી 64 લાખ બાળકો વંચિત રહી ગયા છે. કુલ બાળકોમાંથી 14 ટકા બાળકો સહાયક પોષણ યોજનાના લાભથી 2016થી 2023ના ગાળામાં વંચિત રહ્યા હતા. રસીકરણની સતત ઝુંબેશ ચલાવતી હોવા છતાં 6 ટકા બાળકો રસીકરણની સુવિધા મેળવી શક્યા નથી. જોકે 94 ટકા બાળકોને આ સુવિધા મળી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: Anganwadi

Icon