Home / Sports : After Rohit and Virat this legend also announced retirement from Tests

રોહિત અને વિરાટ બાદ હવે આ દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી, જણાવ્યું ક્યારે રમશે છેલ્લી મેચ

રોહિત અને વિરાટ બાદ હવે આ દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી, જણાવ્યું ક્યારે રમશે છેલ્લી મેચ

થોડા સમય પહેલા જ ભારતના સ્ટાર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હવે વિશ્વ ક્રિકેટના વધુ એક દિગ્ગજ ખેલાડી ટેસ્ટને અલવિદા કહી દીધું છે. આ ખેલાડી છે શ્રીલંકાનો એન્જેલો મેથ્યુઝ. મેથ્યુઝે શુક્રવારે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. ૩37 વર્ષીય ખેલાડીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જૂનમાં ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાનારી મેચ તેની છેલ્લી ટેસ્ટ હશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon