Home / Entertainment : Anurag Kashyap apologised after giving controversial statement on Brahmin

બ્રાહ્મણ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ફસાયો Anurag Kashyap, હવે માફી માંગતા કહ્યું- 'મારા પરિવારે...'

બ્રાહ્મણ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ફસાયો Anurag Kashyap, હવે માફી માંગતા કહ્યું- 'મારા પરિવારે...'

પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર ફિલ્મ 'Phule' નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તે વિવાદોમાં છે. સમાજ સુધારક જોડી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત આ ફિલ્મ અંગે બ્રાહ્મણ સમુદાય દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. આ ફિલ્મ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અનુરાગ કશ્યપ (Anurag Kashyap) એ સેન્સર બોર્ડ ઓફ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ અને બ્રાહ્મણ સમુદાય દ્વારા ફિલ્મ સામે વ્યક્ત કરાયેલા વાંધાને લઈને એક પોસ્ટ લખી હતી, જેનાથી એક નવો વિવાદ સર્જાયો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon