Home / India : Swami Avimukteshwaranand's big statement on Operation sindoor

'માંગનો સિંદૂર ઉજાડનારાઓના હવે...' સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે મોટું નિવેદન

'માંગનો સિંદૂર ઉજાડનારાઓના હવે...' સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે મોટું નિવેદન

ભારતીય સેના દ્વારા સફળ 'ઓપરેશન સિંદૂર' બાદ જ્યોતિષપીઠના આચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પાકિસ્તાનમાં સંતાયેલા આતંકવાદીઓ પર ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કરતા કહ્યું કે, ‘ભારતીય સરકાર પાસેથી હજુ વધુ કાર્યવાહીની આશા છે. કાર્યવાહી એવી કરે જેથી પાકિસ્તાન 100 વર્ષ પાછળ ધકેલી દેવામાં આ. આતંકવાદીઓને પનાહ આપનારૂ પાકિસ્તાન એટલું જ ગુનેગાર છે જેટલા આતંક ફેલાવનારા આતંકવાદીઓ.’

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon