Home / Gujarat / Ahmedabad : 8 students injured in Ahmedabad plane crash could not appear for exams

અમદાવાદ પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત થયેલા 8 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા

અમદાવાદ પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત થયેલા 8 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા

અમદાવાદમાં 12મી જૂને બનેલી ગોઝારી અને અતિકરૂણ એવી પ્લેન ક્રેશની ઘટનાને શનિવાર (12મી જુલાઈ) એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે આ ઘટનામાં મુસાફરો અને ક્રુ મેમ્બર્સ ઉપરાંત મેડિકલના વિદ્યાર્થીઓથી માંડી સ્થાનિક-સ્ટાફ અને સ્ટાફ પરિવારજન પણ મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં તે દિવસ મેસ બિલ્ડિંગ અને આસપાસ હાજર 28થી 30 જેટલા વિદ્યાર્થી-રેસિડેન્ટસ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાને લીધે એમબીબીએસના સેકન્ડ યરના 8 વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષા આપી શક્યા નથી. તેમના માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરાશે. સુપર સ્પેશ્યાલિટીના પીજી રેસિડેન્ટ ડોક્ટરો-પરિવાર માટેની હોસ્ટેલ બિલ્ડિંગ તપાસને લઈને હજુ પણ કોર્ડન-બંધ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon