Reserve Bank of India: શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર કેમ છપાય છે. ભારત જેવા દેશમાં મહાન વ્યક્તિઓની કોઈ કમી નહોતી, પરંતુ નોટો પર આજે પણ બાપુની તસવીર જ કેમ છાપવામાં આવે છે. આ સવાલનો જવાબ ભારતીય રિઝર્વ બેંકે આપ્યો છે.

