Home / Gujarat / Panchmahal : Suspected Chandipura virus wreaks havoc, 3 children die

Panchmahal news: શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર, 7 દિવસમાં નોંધાયા 4 કેસ, 3 બાળકોના મોત

Panchmahal news:  શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર,  7 દિવસમાં નોંધાયા 4 કેસ, 3 બાળકોના મોત

પંચમહાલ જિલ્લામાં રેત માખીઓથી ફેલાતો શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. 7 દિવસમાં ચાર કેસ નોંધાયા હતા, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા હતા.જો કે આ ત્રણેય દર્દીમાં ચાંદીપુરા વાઈરસના કોઇ લક્ષણ દેખાયા ન હતા, પરંતુ તાવ સાથે ખેંચના કારણે મૃત્યુ નીપજ્યાં છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon