Home / Lifestyle / Health : Sahiyar: Foods that cure constipation

Sahiyar: કબજિયાતનો પાકો બંદોબસ્ત કરતા ખોરાક

Sahiyar: કબજિયાતનો પાકો બંદોબસ્ત કરતા ખોરાક

આપણાં દેશમાં શરદી-ઉધરસ બાદ સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા કબજિયાત છે એવું તાજેતરના એક મેડિકલ સર્વેમાં જાણવા મળ્યું છે. કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત દરેક ઉંમરના લોકોને નડે છે. જાણીને નવાઈ લાગે કે દેશમાં દર પાંચમી વ્યક્તિને કબજિયાત રહે છે. આયુર્વેદમાં બંધકોશ અને મળાવરોધ કબજિયાતના પર્યાયવાચી શબ્દો છે. જેને બંધ કોશની તકલીફ રહેતી હોય એ વ્યક્તિને અવારનવાર જાજરૂ જવું પડે છે અને એને મળત્યાગ કરવી વખતે પણ બહુ ત્રાસ થાય છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon